સામાન્ય રીતે, ભાડાની રકમ પર ડિડક્શનનો ક્લેમ કરવા માટેની શરત એ છે કે તમને કંપની તરફથી HRA મેળવું જોઈએ.. જો કે, આવકવેરા કાયદાની કલમ 80GG હેઠળ કંપની પાસેથી HRA ના મળતું હોય તો પણ ભાડાની રકમ પર ડિડક્શન ક્લેમ કરી શકાય છે..
સામાન્ય રીતે, ભાડાની રકમ પર ડિડક્શનનો ક્લેમ કરવા માટેની શરત એ છે કે તમને કંપની તરફથી HRA મેળવું જોઈએ.. જો કે, આવકવેરા કાયદાની કલમ 80GG હેઠળ કંપની પાસેથી HRA ના મળતું હોય તો પણ ભાડાની રકમ પર ડિડક્શન ક્લેમ કરી શકાય છે..
સામાન્ય રીતે, ભાડાની રકમ પર ડિડક્શનનો ક્લેમ કરવા માટેની શરત એ છે કે તમને કંપની તરફથી HRA મેળવું જોઈએ.. જો કે, આવકવેરા કાયદાની કલમ 80GG હેઠળ કંપની પાસેથી HRA ના મળતું હોય તો પણ ભાડાની રકમ પર ડિડક્શન ક્લેમ કરી શકાય છે..
નાણામંત્રીએ તાજેતરમાં જણાવ્યા પ્રમાણે સરકારે 1 લાખથી વધુ નોટિસ મોકલી છે... આ નોટિસ એવા કરદાતાઓને મળી છે,, જેમણે ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કર્યું નથી... અથવા રિટર્નમાં ઓછી આવક દર્શાવી છે.. જો તમને પણ જાણે- અજાણ્યે થયેલી કોઈ ભૂલના કારણે ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી નોટિસ મોકલવામાં આવી છે તો જાણો કઈ નોટિસ કયા કારણથી આવે છે? અને જો આવી કોઈ નોટિસ આવે તો તમારે શું કરવું ?
નાણામંત્રીએ તાજેતરમાં જણાવ્યા પ્રમાણે સરકારે 1 લાખથી વધુ નોટિસ મોકલી છે... આ નોટિસ એવા કરદાતાઓને મળી છે,, જેમણે ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કર્યું નથી... અથવા રિટર્નમાં ઓછી આવક દર્શાવી છે.. જો તમને પણ જાણે- અજાણ્યે થયેલી કોઈ ભૂલના કારણે ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી નોટિસ મોકલવામાં આવી છે તો જાણો કઈ નોટિસ કયા કારણથી આવે છે? અને જો આવી કોઈ નોટિસ આવે તો તમારે શું કરવું ?
નાણામંત્રીએ તાજેતરમાં જણાવ્યા પ્રમાણે સરકારે 1 લાખથી વધુ નોટિસ મોકલી છે... આ નોટિસ એવા કરદાતાઓને મળી છે,, જેમણે ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કર્યું નથી... અથવા રિટર્નમાં ઓછી આવક દર્શાવી છે.. જો તમને પણ જાણે- અજાણ્યે થયેલી કોઈ ભૂલના કારણે ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી નોટિસ મોકલવામાં આવી છે તો જાણો કઈ નોટિસ કયા કારણથી આવે છે? અને જો આવી કોઈ નોટિસ આવે તો તમારે શું કરવું ?
નોકરિયાત વર્ગના લોકો ITR ફાઈલ કરવા માટે ફોર્મ 16નો ઉપયોગ કરે છે. ઘણી વખત કોઈ કારણસર કંપની પાસેથી ફૉર્મ-16 નથી મળી શકતું. પરંતુ ફૉર્મ-16 વગર પણ ITR ફાઈલ કરી શકાય છે. ફૉર્મ-16 ના હોય ત્યારે વ્યક્તિ કપાતનો દાવો કરવા માટે સેલેરી સ્લિપ, ફોર્મ 26AS અને ઈન્વેસ્ટમેન્ટ રેકોર્ડ્સ જેવા દસ્તાવેજોનો ઉપયોગ કરીને ITR ફાઇલ કરી શકે છે..
નોકરિયાત વર્ગના લોકો ITR ફાઈલ કરવા માટે ફોર્મ 16નો ઉપયોગ કરે છે. ઘણી વખત કોઈ કારણસર કંપની પાસેથી ફૉર્મ-16 નથી મળી શકતું. પરંતુ ફૉર્મ-16 વગર પણ ITR ફાઈલ કરી શકાય છે. ફૉર્મ-16 ના હોય ત્યારે વ્યક્તિ કપાતનો દાવો કરવા માટે સેલેરી સ્લિપ, ફોર્મ 26AS અને ઈન્વેસ્ટમેન્ટ રેકોર્ડ્સ જેવા દસ્તાવેજોનો ઉપયોગ કરીને ITR ફાઇલ કરી શકે છે..
નોકરિયાત વર્ગના લોકો ITR ફાઈલ કરવા માટે ફોર્મ 16નો ઉપયોગ કરે છે. ઘણી વખત કોઈ કારણસર કંપની પાસેથી ફૉર્મ-16 નથી મળી શકતું. પરંતુ ફૉર્મ-16 વગર પણ ITR ફાઈલ કરી શકાય છે. ફૉર્મ-16 ના હોય ત્યારે વ્યક્તિ કપાતનો દાવો કરવા માટે સેલેરી સ્લિપ, ફોર્મ 26AS અને ઈન્વેસ્ટમેન્ટ રેકોર્ડ્સ જેવા દસ્તાવેજોનો ઉપયોગ કરીને ITR ફાઇલ કરી શકે છે..
ઈન્કમ ટેક્સ એક્ટના સેક્શન 203 અંતર્ગત કંપની તરફથી કર્મચારીને ફોર્મ-16 આપવું ફરજિયાત છે. ઓનલાઈન રિટર્ન ફાઈલ કરવામાં આવે ત્યારે ફોર્મ-16માં આપેલી વિગતોને ITR ફોર્મના પ્રી-ફિલ્ડ ડેટા સાથે મેચ કરવી પડે છે. તે પછી, ઑફલાઈન મોડમાં ફોર્મ-16માંથી વિગતો લઈ ITR ફોર્મ ભરવામાં આવે છે.