ઉડ્ડયન ઉદ્યોગના નિયમનકાર DGCAના ધ્યાનમાં આવ્યું છે કે, પ્રવાસીને જે સર્વિસની જરૂર નથી તેના પણ પૈસા ચૂકવવા પડે છે. આથી, ટિકિટની બેઝ કિંમત ઘટાડવા માટે અમુક સર્વિસને અલગ કરવાની ગાઈડલાઈન નક્કી કરવામાં આવી છે.
21 એપ્રિલ, 2024ના રોજ એક જ દિવસમાં ભારતનો હવાઈ ટ્રાફિક કોવિડ પહેલાંની સરેરાશ કરતાં 14 ટકા વધારે નોંધાયો છે.
સંસદીય સમિતિએ રૂટ-આધારિત કેપિંગ નક્કી કરવા અને ભાડાંને અંકુશમાં રાખવા માટે એક અલગ યુનિટ તૈયાર કરવાની દરખાસ્ત કરી છે.
સ્પાઈસજેટે નૉન-સ્ટૉપ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ માટે ખાસ ઑફર શરૂ કરી છે. આ સ્કીમ હેઠળ 28 જાન્યુઆરી સુધીમાં ટિકિટ બૂક કરાવી શકો છો.
શું હવાઈભાડાં વધશે? કોને છે બેન્ક ખોલવામાં રસ? અદાણીના શેર કેમ વધ્યા? ક્યાંથી ઠલવાઈ રહ્યું છે સ્ટીલ?
શું હવાઈભાડાં વધશે? કોને છે બેન્ક ખોલવામાં રસ? અદાણીના શેર કેમ વધ્યા? ક્યાંથી ઠલવાઈ રહ્યું છે સ્ટીલ?
ગુજરાત સરકારે ખેડૂતોને કઈ ખુશખબર આપી? કેટલું સોનું આયાત થયું? કેટલા લોકોએ હવાઈસફર કરી? સફરજન કેમ મોંઘા થયા? શું UPI આઈડી બંધ થઈ જશે?
ગુજરાત સરકારે ખેડૂતોને કઈ ખુશખબર આપી? કેટલું સોનું આયાત થયું? કેટલા લોકોએ હવાઈસફર કરી? સફરજન કેમ મોંઘા થયા? શું UPI આઈડી બંધ થઈ જશે?
19 નવેમ્બરે ભારતીય એરલાઈન્સે ડોમેસ્ટિક ફ્લાઈટ્સ દ્વારા 4,56,910 પ્રવાસીને સફર કરાવીને નવો રેકોર્ડ બનાવ્યો છે. દિવાળીનો તહેવાર હોવાથી ભારતનાં લાખો લોકોએ પ્રવાસ માટે હવાઈસફરનો વિકલ્પ પસંદ કર્યો છે.
સરકારે 1 સપ્ટેમ્બરે વિમાની ઈંધણના ભાવમાં 14%નો આકરો વધારો ઝીંક્યો હોવાથી એરલાઈન્સના વધતા ખર્ચમાં ઉમેરો થયો છે.