• LICએ ધન વૃદ્ધિ સ્કીમ પાછી ખેંચી

    LICની ધન વૃદ્ધિ સ્કીમ એક નોન-લિન્ક્ડ, નોન-પાર્ટિસિપેટિંગ પ્લાન છે. વીમાધારકને આ પ્લાનમાં જીવન વીમાની સાથે બચત કરવા મળે છે.

  • વીમામાં શું છે ઝોન-A,B અને C?

    વીમા પ્રીમિયમની કોસ્ટ ઘણા ફેક્ટરના આધારે નક્કી કરવામાં આવે છે...જેમ કે વીમાધારકની ઉંમર, મેડિકલ હિસ્ટ્રી, પ્રોફેશન અને ત્યાં સુધી કે તે કયા શહેરમાં રહે છે વગેરે વગેરે

  • વીમામાં શું છે ઝોન-A,B અને C?

    વીમા પ્રીમિયમની કોસ્ટ ઘણા ફેક્ટરના આધારે નક્કી કરવામાં આવે છે...જેમ કે વીમાધારકની ઉંમર, મેડિકલ હિસ્ટ્રી, પ્રોફેશન અને ત્યાં સુધી કે તે કયા શહેરમાં રહે છે વગેરે વગેરે

  • સૌથી પહેલો અને સૌથી જરૂરી વીમો

    ટર્મ ઈન્સ્યોરન્સ એક પ્રકારની જીવન વીમા પોલિસી છે… જે એક ચોક્કસ સમયગાળા માટે પોલિસીધારકને ફાઇનાન્સિયલ કવરેજ પ્રદાન કરે છે… જો આ સમયગાળા દરમિયાન વીમાધારકનું મૃત્યુ થાય છે, તો કવરની રકમ નોમિનીને એકસાથે આપવામાં આવે છે. આનાથી પરિવારને નાણાકીય સુરક્ષા મળે છે.

  • સૌથી પહેલો અને સૌથી જરૂરી વીમો

    ટર્મ ઈન્સ્યોરન્સ એક પ્રકારની જીવન વીમા પોલિસી છે… જે એક ચોક્કસ સમયગાળા માટે પોલિસીધારકને ફાઇનાન્સિયલ કવરેજ પ્રદાન કરે છે… જો આ સમયગાળા દરમિયાન વીમાધારકનું મૃત્યુ થાય છે, તો કવરની રકમ નોમિનીને એકસાથે આપવામાં આવે છે. આનાથી પરિવારને નાણાકીય સુરક્ષા મળે છે.

  • સૌથી પહેલો અને સૌથી જરૂરી વીમો

    ટર્મ ઈન્સ્યોરન્સ એક પ્રકારની જીવન વીમા પોલિસી છે… જે એક ચોક્કસ સમયગાળા માટે પોલિસીધારકને ફાઇનાન્સિયલ કવરેજ પ્રદાન કરે છે… જો આ સમયગાળા દરમિયાન વીમાધારકનું મૃત્યુ થાય છે, તો કવરની રકમ નોમિનીને એકસાથે આપવામાં આવે છે. આનાથી પરિવારને નાણાકીય સુરક્ષા મળે છે.

  • નોકરિયાતે બચત ક્યારથી શરૂ કરવી?

    આજકાલના યુવાનો સામાન્ય રીતે એવું વિચારતા હોય છે કે આટલા ટૂંકા પગારમાં તેઓ શું તો બચત કરે અને શું તો રોકાણ કરે. જ્યારે સેલેરી વધશે ત્યારે બચત કરીશું. પરંતુ જેવો પગાર વધે છે ભાઇ સાહેબનો ખર્ચ પણ વધી ગયેલો હોય છે, પછી તેને તેનો વધેલો પગાર પણ ઓછો લાગવા માડે છે અને ઘણા વર્ષો સુધી બચત જ નથી કરી શકતા. ત્યારે આવો સમજીએ 50:30:20ના નિયમનો ઉપયોગ કરીને તમે કેવી રીતે લાંબા ગાળે મોટું ભંડોળ ઉભું કરી શકો છો.

  • નોકરિયાતે બચત ક્યારથી શરૂ કરવી?

    આજકાલના યુવાનો સામાન્ય રીતે એવું વિચારતા હોય છે કે આટલા ટૂંકા પગારમાં તેઓ શું તો બચત કરે અને શું તો રોકાણ કરે. જ્યારે સેલેરી વધશે ત્યારે બચત કરીશું. પરંતુ જેવો પગાર વધે છે ભાઇ સાહેબનો ખર્ચ પણ વધી ગયેલો હોય છે, પછી તેને તેનો વધેલો પગાર પણ ઓછો લાગવા માડે છે અને ઘણા વર્ષો સુધી બચત જ નથી કરી શકતા. ત્યારે આવો સમજીએ 50:30:20ના નિયમનો ઉપયોગ કરીને તમે કેવી રીતે લાંબા ગાળે મોટું ભંડોળ ઉભું કરી શકો છો.

  • નોકરિયાતે બચત ક્યારથી શરૂ કરવી?

    આજકાલના યુવાનો સામાન્ય રીતે એવું વિચારતા હોય છે કે આટલા ટૂંકા પગારમાં તેઓ શું તો બચત કરે અને શું તો રોકાણ કરે. જ્યારે સેલેરી વધશે ત્યારે બચત કરીશું. પરંતુ જેવો પગાર વધે છે ભાઇ સાહેબનો ખર્ચ પણ વધી ગયેલો હોય છે, પછી તેને તેનો વધેલો પગાર પણ ઓછો લાગવા માડે છે અને ઘણા વર્ષો સુધી બચત જ નથી કરી શકતા. ત્યારે આવો સમજીએ 50:30:20ના નિયમનો ઉપયોગ કરીને તમે કેવી રીતે લાંબા ગાળે મોટું ભંડોળ ઉભું કરી શકો છો.

  • HDFC ERGOએ કયા પ્લાન બંધ કર્યાં?

    HDFC ERGO General Insuranceએ my:health Surakshaના ત્રણ વેરિયન્ટ્સ બંધ કરવાની જાહેરાત કરી છે, જેમાં my:health Suraksha Gold, my:health Suraksha Platinum અને my:health Suraksha Silver પ્લાનનો સમાવેશ થાય છે.