• મ્યુ. ફંડમાં રોકાણકાર કેમ ઘટી રહ્યાં છે?

    ભારતનું શેરબજાર વિરોધાભાસી ચિત્ર રજૂ કરી રહ્યું છે. એક તરફ બજારમાં તેજી છે પરંતુ રોકાણકારો શેરબજારથી અંતર સેવી રહ્યાં છે. એટલે કે, નવા રોકાણકારોની સંખ્યામાં ઉમેરો ધીમો પડ્યો છે.

  • મ્યુ. ફંડમાં રોકાણકાર કેમ ઘટી રહ્યાં છે?

    ભારતનું શેરબજાર વિરોધાભાસી ચિત્ર રજૂ કરી રહ્યું છે. એક તરફ બજારમાં તેજી છે પરંતુ રોકાણકારો શેરબજારથી અંતર સેવી રહ્યાં છે. એટલે કે, નવા રોકાણકારોની સંખ્યામાં ઉમેરો ધીમો પડ્યો છે.

  • મ્યુ. ફંડમાં રોકાણકાર કેમ ઘટી રહ્યાં છે?

    ભારતનું શેરબજાર વિરોધાભાસી ચિત્ર રજૂ કરી રહ્યું છે. એક તરફ બજારમાં તેજી છે પરંતુ રોકાણકારો શેરબજારથી અંતર સેવી રહ્યાં છે. એટલે કે, નવા રોકાણકારોની સંખ્યામાં ઉમેરો ધીમો પડ્યો છે.

  • મની ટાઈમઃ દાળ, ઘઉં અને શેરબજારની ખબર

    તુવેરની દાળ કેટલી મોંઘી થઈ? આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ઘઉંના ભાવ કેમ વધી ગયા? સેન્સેક્સ અને નિફ્ટી કેટલે પહોંચ્યા? ભારતનાં લોકો સૌથી વધુ રોકાણ શેમાં કરે છે? અમદાવાદની ફ્લાઈટ્સ કેમ મોંઘીદાટ થઈ? જાણવા માટે જુઓ Money Time...

  • મની ટાઈમઃ દાળ, ઘઉં અને શેરબજારની ખબર

    તુવેરની દાળ કેટલી મોંઘી થઈ? આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ઘઉંના ભાવ કેમ વધી ગયા? સેન્સેક્સ અને નિફ્ટી કેટલે પહોંચ્યા? ભારતનાં લોકો સૌથી વધુ રોકાણ શેમાં કરે છે? અમદાવાદની ફ્લાઈટ્સ કેમ મોંઘીદાટ થઈ? જાણવા માટે જુઓ Money Time...

  • મની ટાઈમઃ દાળ, ઘઉં અને શેરબજારની ખબર

    તુવેરની દાળ કેટલી મોંઘી થઈ? આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ઘઉંના ભાવ કેમ વધી ગયા? સેન્સેક્સ અને નિફ્ટી કેટલે પહોંચ્યા? ભારતનાં લોકો સૌથી વધુ રોકાણ શેમાં કરે છે? અમદાવાદની ફ્લાઈટ્સ કેમ મોંઘીદાટ થઈ? જાણવા માટે જુઓ Money Time...

  • વધુ ફંડમાં રોકાણ, ફાયદો કે નુકસાન?

    શેરબજાર સાથે જોડાયેલા મ્યુચ્યુઅલ ફંડ, ખૂબ સારું વળતર આપે છે. જેના કારણે ઘણા લોકો સારું ફંડ તૈયાર કરી શક્યા છે. પરંતુ લોકોનો મ્યુચ્યુઅલ ફંડ્સ પર વિશ્વાસ એટલો વધી ગયો છે કે ઘણા લોકો આંખ બંધ કરીને મ્યુચ્યુઅલ ફંડ ખરીદે છે અને ડઝનેક સ્કીમ્સ તેમના પોર્ટફોલિયોમાં સામેલ કરી દે છે, જે તેમના માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

  • વધુ ફંડમાં રોકાણ, ફાયદો કે નુકસાન?

    શેરબજાર સાથે જોડાયેલા મ્યુચ્યુઅલ ફંડ, ખૂબ સારું વળતર આપે છે. જેના કારણે ઘણા લોકો સારું ફંડ તૈયાર કરી શક્યા છે. પરંતુ લોકોનો મ્યુચ્યુઅલ ફંડ્સ પર વિશ્વાસ એટલો વધી ગયો છે કે ઘણા લોકો આંખ બંધ કરીને મ્યુચ્યુઅલ ફંડ ખરીદે છે અને ડઝનેક સ્કીમ્સ તેમના પોર્ટફોલિયોમાં સામેલ કરી દે છે, જે તેમના માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

  • વધુ ફંડમાં રોકાણ, ફાયદો કે નુકસાન?

    શેરબજાર સાથે જોડાયેલા મ્યુચ્યુઅલ ફંડ, ખૂબ સારું વળતર આપે છે. જેના કારણે ઘણા લોકો સારું ફંડ તૈયાર કરી શક્યા છે. પરંતુ લોકોનો મ્યુચ્યુઅલ ફંડ્સ પર વિશ્વાસ એટલો વધી ગયો છે કે ઘણા લોકો આંખ બંધ કરીને મ્યુચ્યુઅલ ફંડ ખરીદે છે અને ડઝનેક સ્કીમ્સ તેમના પોર્ટફોલિયોમાં સામેલ કરી દે છે, જે તેમના માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

  • ઈક્વિટી ફંડ્સમાં સતત વધતું રોકાણ

    જૂન 2023ના આંકડા અનુસાર, ઓપન-એન્ડેડ ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ 167 ટકા વધીને રૂ. 8,637 કરોડ નોંધાયું છે.