• આવું થાય તો ટ્રેડર્સને મોજ પડી જાય !

    અત્યારે એક કલાકમાં સેટલમેન્ટ પૂરું કરવાની ટેક્નોલોજી હાજર છે પરંતુ તાત્કાલિક સેટમેન્ટની ટેક્નોલોજી નથી. એવામાં ટેક્નોલોજી ક્ષેત્રે હજુ થોડું ડેવલપમેન્ટ કરવું પડશે. આમાં થોડો સમય લાગી શકે છે. પરંતુ તેમણે આશ�

  • Tata સારો કે Reliance?

    છેલ્લા 10 વર્ષમાં રિલાયન્સ ગ્રુપનો આકાર અંદાજે પોણા 8 ટકા વધ્યો છે. ગ્રુપનું માર્કેટ કેપ અંદાજે 2.5 લાખ કરોડ રૂપિયા વધીને 18 લાખ કરોડને પાર પહોંચી ગયું છે. તો બીજી તરફ 24 લાખ કરોડના માર્કેટ કેપની સાથે ટાટા ગ્રુપ દેશનુ�

  • ગુજરાતની કંપની તમારો પોર્ટફોલિયો ચમકાવશે

    Advait Infratech Limited ગુજરાતમાં તેની કડી સ્થિત ફેસિલિટીમાંથી ફ્યુઅલ સેલ એસેમ્બલી અને ઇલેક્ટ્રોલાઇઝર્સનું ઉત્પાદન શરૂ કરવાની યોજના ધરાવે છે. 250MWની ક્ષમતાવાળી આ ફેસિલિટીને ત્રણ તબક્કામાં ડેવલપ કરવામાં આવશે જેનાથી AITL ઇલે�

  • શું સ્મૉલકેપ-મિડકેપમાં પરપાટો રચાયો છે?

    બ્રોકરેજ ફર્મ કોટક ઇક્વિટીઝે જણાવ્યું હતું કે તે હવે મિડકેપ-સ્મોલકેપ શેર્સ વિશે સલાહ નહીં આપે અને મંગળવારે જ્યારે બજારો નવી ઊંચી સપાટી બનાવી રહ્યા હતા, ત્યારે મિડકેપ-સ્મોલકેપ સેક્ટર્સને ભારે નુકસાન થયું હતુ

  • ધોવાઇ ગયેલા દિગ્ગજ શેર્સમાં શું કરવું?

    ઘણાબધા લોકો એક્સપર્ટ્સની ભલામણોના આધારે જાયન્ટ શેર્સમાં પૈસા લગાવીને પછી ભૂલી જાય છે.

  • આ રીતે બનાવો ગોલ્ડન પોર્ટફોલિયો

    આ વખતે તહેવારોની સીઝનમાં ગોલ્ડ માર્કેટમાં ખરીદીની આશા છે. એટલે પ્રેસિયસ મેટલ્સ અને ગોલ્ડ ફાઇનાન્સિંગના બિઝનેસ સાથે જોડાયેલી કંપનીઓ બજારના રડાર પર રહેશે.

  • એસેટ એલોકેશન કેવું હોવું જોઇએ?

    એસેટ એલોકેશન એટલે કે એસેટ ફાળવણીનો અર્થ એ છે કે તમે તમારી risk profile અને goal અનુસાર એસેટ પસંદ કરો અને તેમાં રોકાણ કરો. એસેટ ફાળવણીનો અર્થ છે કોઇ પોર્ટફોલિયોને અલગ અલગ એસેટમાં વહેંચવો.

  • 2023માં સ્મોલકેપ ફંડ્સની સ્થિતિ શું છે?

    સ્મોલકેપ ફંડ્સ માટે આ વર્ષ શાનદાર રહ્યું. ઓગસ્ટ 2023માં આ ફંડ્સમાં 4,264 કરોડ રૂપિયાનું રોકાણ આવ્યું. લાર્જ કેપ ફંડ્સમાંથી લોકોએ અંદાજે 350 કરોડ રૂપિયા ઉપાડી લીધા છે.

  • શેરબજારની તેજીમાં IPOમાં શું કરવું?

    ભારતીય બજાર (stock market) એક વખત ફુલ ગુલાબી તેજી (boom)માં છે. રોકાણકારો (investors) ફરી એક વખત પૈસા રોકવા આતુર થઇ રહ્યાં છે. તેવામાં તે સવાલ થાય છે કે તમારે અત્યારના યુફોરિયા કે ચમકદમકથી અંજાવવું જોઇએ કે સાવચેત રહેવું જોઇએ. IPOમાં ર

  • મલ્ટી રિટર્ન, NO કન્ફ્યૂઝન?

    મલ્ટીકેપ ફંડનું લક્ષ્ય એ હોય છે કે રોકાણકારોને દરેક પ્રકારના માર્કેટ કેપમાં ડાયવર્સિફિકેશનનો ફાયદો અપાવી શકાય જેથી તેને ઓછામાં ઓછા જોખમમાં સારુ રિટર્ન મળી શકે. બીજી તરફ મલ્ટી એસેટ એલોકેશન ફંડ, મ્યુચ્યુઅલ ફં