કેટલીક ચીજવસ્તુના ભાવમાં વધારો થયો હોવાથી તેમજ પગાર ખર્ચ ઊંચો રહેવાને કારણે 2024માં FMCG ચીજવસ્તુની કિંમતમાં 2-4% વધારો થવાની શક્યતા છે.
અન્ય દેશોમાં વણસી રહેલી રાજકીય તણાવની સ્થિતિને કારણે પણ મોંઘવારી ઘટાડવાની લડાઈ પડકારજનક બની રહી છે, એમ રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંતા દાસે જણાવ્યું છે.
મોંઘવારીના મોરચે રાહત મળી છે. ખાદ્ય ચીજવસ્તુઓની કિંમતમાં ઘટાડો થવાથી જાન્યુઆરી 2024માં ગ્રાહક-ભાવાંક આધારિત ફુગાવાનો દર ઘટ્યો છે.
વસ્તુઓ અને સેવાઓના ભાવમાં સમયની સાથે થતી વૃદ્ધિને ફુગાવો કહેવામાં આવે છે. એક ચોક્કસ સમય બાદ ફુગાવો તમારી ખરીદ શક્તિને ઘટાડી દે છે. તો વહેલું રોકાણ કરવામાં આવે તો ચોક્કસપણે વધુ લાભ થશે. કારણ કે કમ્પાઉન્ડિંગ માટે પૂરતો સમય મળી જાય છે.
નાણામંત્રીએ મોંઘવારી અંગે શું કહ્યું? દેશમાં 1 કરોડથી વધુ કમાતા ટેક્સપેયર્સ કેટલા?
નાણામંત્રીએ મોંઘવારી અંગે શું કહ્યું? દેશમાં 1 કરોડથી વધુ કમાતા ટેક્સપેયર્સ કેટલા?
બજેટ-2024 બાદ RBIની આ પહેલી પૉલિસી બેઠક છે. હોમ લોન લેનારાને આશા હતી કે, વ્યાજના દરમાં ઘટાડો થઈ શકે છે, પરંતુ RBIએ વ્યાજના દર યથાવત્ રાખીને આશા પર પાણી ફેરવી દીધું છે.
સરકારે જણાવ્યું છે કે, આઠમા પગાર પંચ અંગેનો કોઈ પ્રસ્તાવ હજુ સુધી સરકાર સમક્ષ આવ્યો નથી અને સરકાર પણ આ અંગે વિચારી રહી નથી.
લગભગ દોઢેક વર્ષથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થયો નથી. ભાવ જેમના તેમ યથાવત્ છે. ચૂંટણી પહેલાં ભાવ ઘટવાની આશા હતી અને બજેટમાં જાહેરાત થવાની શક્યતા હતી. પરંતુ આ આશા પર પાણી ફરી વળ્યું છે.
છેલ્લાં 1 વર્ષમાં ચોખાની છૂટક કિંમતમાં 15 ટકા વધારો થયો છે ત્યારે સરકાર દ્વારા સસ્તા ભાવે ચોખાનું વેચાણ શરૂ થવાથી સામાન્ય માણસને ખાદ્ય મોંઘવારીમાં રાહત મળશે.