શેરબજારમાં અવિરત તેજી જળવાઈ રહી છે. અનેક કંપનીઓના IPO આવી રહ્યાં છે, તો શું તેજીનું મોમેન્ટમ જળવાઈ રહેશે કે હવે બજાર થાક ખાશે? જાણીએ એક્સપર્ટ પાસેથી. રિલાયન્સ તેની ફાયનાન્સિયલ સર્વિસિસ કંપનીનું ડિમર્જર કરી રહી છે, તો શું રિલાયન્સના રોકાણકારોને ફાયદો થશે?