બેંકની કસ્ટમર કેર સર્વિસથી ખુશ નથી તો શું કરશો?
બેંકો કસ્ટમર કેર માટે વ્યવસ્થાને સુધારવાના બદલે કસ્ટમર એક્વિઝિશન પર વધારે ભાર મૂકી રહી છે. એટલે કે ગ્રાહકોની ફરિયાદનોના નિવારણ માટે એક સારી વ્યવસ્થા બનાવવાના બદલે તેમનું ધ્યાન ગ્રાહક જોડવા માટે નવા-નવા ઉપાયો અજમાવવા પર વધુ છે.
Published: December 26, 2023, 06:49 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો