પંજાબ એન્ડ સિંધ બેંકે એફડીના વ્યાજ દરોમાં કર્યો ફેરફાર
પંજાબ એન્ડ સિંધ બેંકે 2 કરોડ રૂપિયાથી ઓછી રકમની FD પર વ્યાજ દરોમાં ફેરફાર કર્યો છે. હવે પંજાબ એન્ડ સિંધ બેંક 400 દિવસની FD પર સૌથી વધુ 7.10 ટકાનું વ્યાજ આપી રહી છે.
Money9: પંજાબ એન્ડ સિંધ બેંકે 2 કરોડ રૂપિયાથી ઓછી રકમની FD પર વ્યાજ દરોમાં ફેરફાર કર્યો છે. હવે પંજાબ એન્ડ સિંધ બેંક 400 દિવસની FD પર સૌથી વધુ 7.10 ટકાનું વ્યાજ આપી રહી છે. જ્યારે 601 દિવસની FD પર પણ હવે ગ્રાહકોને 7 ટકાનું વ્યાજ મળશે. મહત્વનું છે કે આ બે ટેન્યોરની FDમાં ફક્ત 30 જૂન સુધી જ રોકાણ કરી શકાશે. મહત્વનું છે કે રિઝર્વ બેંકના રેપો રેટ વધારવાને પગલે જુદી જુદી બેંકો તેમના એફડી દરોમાં વધારો કરી રહી છે. ત્યારે પંજાબ અને સિંધ બેંક પણ વ્યાજ દરોમાં વધારાના આ ક્રમમાં સામેલ થઇ ગઇ છે.
Published - April 26, 2023, 03:43 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો