Home >
PPFમાં રોકાણ કરનારાઓ માટે મહિનાની પાંચમી તારીખ ખૂબ જ મહત્વપૂર્ણ છે. પાંચમી તારીખ બાદ રોકાણ કરવાનો અર્થ એ થયો કે તમારા રોકાણ પર Interestનું ગણિત બદલાઈ જશે અને Return ઘટી જશે
કર્મચારીના મૃત્યુ પછી,,ઉત્તરાધિકાર કાયદા હેઠળ મૃતકના કાયદેસરના વારસદાર PFની સંપૂર્ણ રકમના હકદાર રહેશે. જો એક કરતાં વધુ આશ્રિત હોય, તો સભ્યને તેની પસંદગી મુજબ રકમનું વિતરણ કરવાનો વિકલ્પ મળે છે. પરંતુ જો નૉમિની અને ઉત્તરાધિકારી જુદા-જુદા છે તો કોનો વધુ અધિકાર છે? ચાલો સમજીએ..
જો તમારું Public Provident Fund એટલે કે PPF... સુકન્યા સમૃદ્ધિ યોજના (Sukanya Samriddhi Yojana) એટલે કે SSY...માં ખાતું છે, પરંતુ તમે ચાલુ નાણાકીય વર્ષમાં હજુ સુધી તેમાં પૈસા જમા નથી કર્યા. તો એકાઉન્ટને એક્ટિવ રાખવા માટે તમારી પાસે માત્ર 31મી માર્ચ સુધીનો જ સમય છે
એવી કઈ કંપની છે જેના શેર ખરીદવાથી તમને ફાયદો થાય? એવી કઈ કંપની છે જેના શેર ખરીદવાથી દૂર રહેવું જોઈએ? કંપનીનું ફંડામેન્ટલ કેટલું મજબૂત છે તે કેવી રીતે ખબર પડે? શેર ખરીદવા માટે કઈ કંપની પસંદ કરવી તે સમજવા માટે જુઓ અમારો આજનો આ ખાસ કાર્યક્રમ Guru Mantra With Saurabh Mukherjea