ફાઈનાન્શિયલ યર 2023-24 સમાપ્ત થવામાં છે. આ સાથે બોનસને લઈને લોકોની અધીરાઈ વધી રહી છે. એપ્રિલ-મેથી વાર્ષિક બોનસ મળવાનું શરૂ થઈ જશે...કેટલાક લોકો બોનસના પૈસા હરવા-ફરવામાં ખર્ચ કરે છે, તો કેટલાક લોકો શોપિંગ પર ખર્ચ કરે છે...પરંતુ શું તમે ક્યારેય બોનસનો ઉપયોગ કરવાની સાચી રીત વિશે વિચાર્યું છે?
ફાઈનાન્શિયલ યર 2023-24 સમાપ્ત થવામાં છે. આ સાથે બોનસને લઈને લોકોની અધીરાઈ વધી રહી છે. એપ્રિલ-મેથી વાર્ષિક બોનસ મળવાનું શરૂ થઈ જશે...કેટલાક લોકો બોનસના પૈસા હરવા-ફરવામાં ખર્ચ કરે છે, તો કેટલાક લોકો શોપિંગ પર ખર્ચ કરે છે...પરંતુ શું તમે ક્યારેય બોનસનો ઉપયોગ કરવાની સાચી રીત વિશે વિચાર્યું છે?
Bankમાં, Payment App પર, ઈન્વેસ્ટમેન્ટ એપ કે અન્ય કોઈ ફિનટેક એપમાં KYC કરાવવી પડે છે… KYC એટલે કે Know Your Customer એ પ્રક્રિયા છે,, જેના દ્વારા બેંક, એપ અથવા કોઈપણ નાણાકીય સંસ્થા જાણે છે કે તમે વિશ્વાસપાત્ર છો… તમારી એક આઈડેન્ટિટી છે… પરંતુ તાજેતરના સમયમાં આવી ઘટનાઓ બની છે,, જે દર્શાવે છે કે KYCમાં આપેલા દસ્તાવેજોનો દુરુપયોગ થઈ શકે છે…
Bankમાં, Payment App પર, ઈન્વેસ્ટમેન્ટ એપ કે અન્ય કોઈ ફિનટેક એપમાં KYC કરાવવી પડે છે… KYC એટલે કે Know Your Customer એ પ્રક્રિયા છે,, જેના દ્વારા બેંક, એપ અથવા કોઈપણ નાણાકીય સંસ્થા જાણે છે કે તમે વિશ્વાસપાત્ર છો… તમારી એક આઈડેન્ટિટી છે… પરંતુ તાજેતરના સમયમાં આવી ઘટનાઓ બની છે,, જે દર્શાવે છે કે KYCમાં આપેલા દસ્તાવેજોનો દુરુપયોગ થઈ શકે છે…
Bankમાં, Payment App પર, ઈન્વેસ્ટમેન્ટ એપ કે અન્ય કોઈ ફિનટેક એપમાં KYC કરાવવી પડે છે… KYC એટલે કે Know Your Customer એ પ્રક્રિયા છે,, જેના દ્વારા બેંક, એપ અથવા કોઈપણ નાણાકીય સંસ્થા જાણે છે કે તમે વિશ્વાસપાત્ર છો… તમારી એક આઈડેન્ટિટી છે… પરંતુ તાજેતરના સમયમાં આવી ઘટનાઓ બની છે,, જે દર્શાવે છે કે KYCમાં આપેલા દસ્તાવેજોનો દુરુપયોગ થઈ શકે છે…
PFRDAના નિયમો મુજબ, સબ્સક્રાઈબરને 25 ટકા સુધી આંશિક ઉપાડની છૂટ મળશે, પરંતુ આ ઉપાડ કંપનીના યોગદાન સિવાયની રકમમાંથી કરી શકાશે.
કમાણી, ખર્ચ, રોકાણ અને બચત અંગે તમે શું વિચારો છો? આર્થિક રીતે તમે કેટલા સ્વતંત્ર છો? રોકાણ અંગે તમે કેવી મૂંઝવણ અનુભવો છો? વીમો ખરીદતા પહેલાં અને ખરીદ્યા બાદ કઈ બાબતનું ધ્યાન રાખવું છે જરૂરી? Money9 Financial Freedom Summit 2024માં મળશે આ તમામ સવાલના જવાબ..., તો જોડાયેલા રહો આજે આખો દિવસ Money9ની સાથે LIVE...
મોદી સરકારે અત્યાર સુધીના બજેટમાં પર્સનલ ફાઈનાન્સ સંબંધિત કઈ-કઈ મહત્ત્વની જાહેરાત કરી અને તેની તમારા ખિસ્સા પર કેવી અસર પડી તે જાણીએ.
લોકોને આવા બેંક ખાતાઓ અને તેમાં રહેલ બેલેન્સ શોધવામાં મદદ કરવા માટે ગયા વર્ષે ઉદગમ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું હતું. પરંતુ તેને બહુ સફળતા મળી ન હતી. ઉદગમ પોર્ટલ પર ક્લેમ કરવા છતાં, વધુ લાભ નથી મળી રહ્યો.. આ કારણોસર, રિઝર્વ બેંકે હવે બેંકો માટે નવી ગાઈડલાઈન્સ જાહેર કરી છે.. જેથી આવા ઈનઑપરેટિવ એકાઉન્ટ્સ અને તેમાં પડેલી અનક્લેમ્ડ રકમ અંગેની સ્થિતિ સ્પષ્ટ થાય.
લોકોને આવા બેંક ખાતાઓ અને તેમાં રહેલ બેલેન્સ શોધવામાં મદદ કરવા માટે ગયા વર્ષે ઉદગમ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું હતું. પરંતુ તેને બહુ સફળતા મળી ન હતી. ઉદગમ પોર્ટલ પર ક્લેમ કરવા છતાં, વધુ લાભ નથી મળી રહ્યો.. આ કારણોસર, રિઝર્વ બેંકે હવે બેંકો માટે નવી ગાઈડલાઈન્સ જાહેર કરી છે.. જેથી આવા ઈનઑપરેટિવ એકાઉન્ટ્સ અને તેમાં પડેલી અનક્લેમ્ડ રકમ અંગેની સ્થિતિ સ્પષ્ટ થાય.