આવક વેરા વિભાગે નાણાકીય વર્ષ 2024-25 માટે રિફન્ડ મંજૂરી, એસેટ રીલિઝ અને કમ્પાઉન્ડિંગ પ્રપોઝલ માટે સમયમર્યાદા નક્કી કરી છે. એક્શન પ્લાનમાં TDS અને અપીલ પ્રોસેસ પર ધ્યાન આપવામાં આવ્યું છે.
સોના-ચાંદીમાં તેજી યથાવત...સ્વિગીનું બદલાયું નામ..ઘટી રહી છે દેશમાં યૂનિકોર્નની સંખ્યા
સોના-ચાંદીમાં તેજી યથાવત...સ્વિગીનું બદલાયું નામ..ઘટી રહી છે દેશમાં યૂનિકોર્નની સંખ્યા
મોટાભાગના લોકો, ખાસ કરીને નોકરીયાત લોકો એટલા માટે ચિંતિત રહે છે કે તેમની 80Cની 1.5 લાખ રુપિયાની ડિડક્શન લિમિટ EPF, બાળકોની ટ્યુશન ફી અને લાઈફ ઈન્સ્યોરન્સમાં જ પૂરી થઇ જાય છે... આવી સ્થિતિમાં ટેક્સ બચાવવા ક્યાં જવું, શું કરવું?? ચિંતા કરવાની કોઈ જરૂર નથી.. કારણ કે 80C સિવાય, બીજા પણ વિકલ્પો છે જેના મારફતે તમે ટેક્સ બચાવી શકો છો. ચાલો આપણે તેના વિશે જાણીએ.
મોટાભાગના લોકો, ખાસ કરીને નોકરીયાત લોકો એટલા માટે ચિંતિત રહે છે કે તેમની 80Cની 1.5 લાખ રુપિયાની ડિડક્શન લિમિટ EPF, બાળકોની ટ્યુશન ફી અને લાઈફ ઈન્સ્યોરન્સમાં જ પૂરી થઇ જાય છે... આવી સ્થિતિમાં ટેક્સ બચાવવા ક્યાં જવું, શું કરવું?? ચિંતા કરવાની કોઈ જરૂર નથી.. કારણ કે 80C સિવાય, બીજા પણ વિકલ્પો છે જેના મારફતે તમે ટેક્સ બચાવી શકો છો. ચાલો આપણે તેના વિશે જાણીએ.
મોટાભાગના લોકો, ખાસ કરીને નોકરીયાત લોકો એટલા માટે ચિંતિત રહે છે કે તેમની 80Cની 1.5 લાખ રુપિયાની ડિડક્શન લિમિટ EPF, બાળકોની ટ્યુશન ફી અને લાઈફ ઈન્સ્યોરન્સમાં જ પૂરી થઇ જાય છે... આવી સ્થિતિમાં ટેક્સ બચાવવા ક્યાં જવું, શું કરવું?? ચિંતા કરવાની કોઈ જરૂર નથી.. કારણ કે 80C સિવાય, બીજા પણ વિકલ્પો છે જેના મારફતે તમે ટેક્સ બચાવી શકો છો. ચાલો આપણે તેના વિશે જાણીએ.
જે રીતે પગાર, પ્રોફેશન અથવા બિઝનેસમાંથી થતી આવક પર ટેક્સ લાગે છે, તે જ રીતે વ્યાજની આવક પર પણ ટેક્સ લાગે છે... જો કે , વ્યાજની આવક પર ડિડક્શન ક્લેમ કરી શકાય છે. પણ કેવી રીતે..આવો જોઇએ આ વીડિયોમાં.
જે રીતે પગાર, પ્રોફેશન અથવા બિઝનેસમાંથી થતી આવક પર ટેક્સ લાગે છે, તે જ રીતે વ્યાજની આવક પર પણ ટેક્સ લાગે છે... જો કે , વ્યાજની આવક પર ડિડક્શન ક્લેમ કરી શકાય છે. પણ કેવી રીતે..આવો જોઇએ આ વીડિયોમાં.
જે રીતે પગાર, પ્રોફેશન અથવા બિઝનેસમાંથી થતી આવક પર ટેક્સ લાગે છે, તે જ રીતે વ્યાજની આવક પર પણ ટેક્સ લાગે છે... જો કે , વ્યાજની આવક પર ડિડક્શન ક્લેમ કરી શકાય છે. પણ કેવી રીતે..આવો જોઇએ આ વીડિયોમાં.
RBIએ બેન્કોને ચાલુ નાણાકીય વર્ષના અંતિમ ત્રણ દિવસ બ્રાન્ચો ખુલ્લી રાખવાની સૂચના આપી છે. આવકવેરા વિભાગે પણ જણાવ્યું છે કે, 31 માર્ચ રવિવારના રોજ તેની ઑફિસો ચાલુ રહેશે અને 29થી 31 માર્ચ સુધીના ત્રણેય દિવસ કામકાજ ચાલુ રહેશે.