ભારતના કેટલા પરિવાર બચત કરે છે?

સર્વે અનુસાર 2022માં 70 ટકા લોકો બચત કરતા હતા. જ્યારે 2023માં આ આંકડો વધીને 88 ટકાએ પહોંચ્યો છે. 2022માં 30 ટકા લોકો બચત નહોતા કરતા. જ્યારે 2023માં બચત ન કરનારા લોકોની સંખ્યા ઘટીને 12 ટકા થઇ ગઇ છે.

  • Team Money9
  • Last Updated : December 23, 2023, 08:42 IST
Published: December 23, 2023, 08:42 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો