Guru Mantra With Saurabh: શેરબજારમાં રોકાણની આંટીઘૂંટીમાં અટવાયા છો..?

કઈ ભૂલ કરવાથી રોકાણમાં ખોટ જાય છે? ભારતનાં લોકો ઈક્વિટીમાં કેમ ઓછું રોકાણ કરે છે? લોકોમાં ગોલ્ડ અને રિયલ એસ્ટેટમાં રોકાણનું આકર્ષણ કેમ છે? રોકાણ પોર્ટફોલિયોમાં ઈક્વિટીને સામેલ કરવાની શા માટે છે અત્યંત જરૂર? જાણો ખાસ પૉડકાસ્ટ 'Guru Mantra with Saurabh'માં...

  • Team Money9
  • Last Updated : January 20, 2024, 07:19 IST
Published: January 20, 2024, 07:19 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો