વીમા કંપનીઓ ક્લેમ રિજેક્ટ કરે તો ક્યાં કરશો ફરિયાદ?

સરકારે ઈન્સ્યોરન્સ ઓમ્બડ્સમેનના ક્લેઈમ સેટલમેન્ટ સંબંધિત રકમની મર્યાદામાં વધારો કર્યો છે. હવે દેશભરની વીમા લોકપાલ કચેરીઓ 50 લાખ રૂપિયા સુધીના દાવા સંબંધિત ફરિયાદોનો નિકાલ કરી શકશે.

Published: December 18, 2023, 11:28 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો