Home >
કર્મચારીના મૃત્યુ પછી,,ઉત્તરાધિકાર કાયદા હેઠળ મૃતકના કાયદેસરના વારસદાર PFની સંપૂર્ણ રકમના હકદાર રહેશે. જો એક કરતાં વધુ આશ્રિત હોય, તો સભ્યને તેની પસંદગી મુજબ રકમનું વિતરણ કરવાનો વિકલ્પ મળે છે. પરંતુ જો નૉમિની અને ઉત્તરાધિકારી જુદા-જુદા છે તો કોનો વધુ અધિકાર છે? ચાલો સમજીએ..
PPFના વ્યાજ દર છેક એપ્રિલ 2020થી 7.1%ના દરે યથાવત્ છે. લોકોને અપેક્ષા હતી કે, ચૂંટણી પહેલાં સરકાર PPF સહિત નાની બચત યોજનાના વ્યાજ દર વધારશે.
HDFC બેન્ક, ICICI બેન્ક અને PNB હાઉસિંગ ફાયનાન્સે FDના ઈન્ટરેસ્ટ રેટમાં વધારો કર્યો છે. જાણો કઈ બેન્ક આપી રહી છે કેટલું વ્યાજ.
PFRDAના નિયમો મુજબ, સબ્સક્રાઈબરને 25 ટકા સુધી આંશિક ઉપાડની છૂટ મળશે, પરંતુ આ ઉપાડ કંપનીના યોગદાન સિવાયની રકમમાંથી કરી શકાશે.
SBI, ICICI બેન્ક અને HDFC બેન્કમાંથી કોણ આપે છે મહત્તમ વ્યાજ? સીનિયર સીટિઝનને ક્યાં થશે વધારે કમાણી?
HDFC બેન્કે Rs 2 કરોડથી ઓછી રકમની FDના વ્યાજ દરમાં 0.25%નો વધારો કર્યો છે. આ રેટનો ફાયદો લેવા માટે ગ્રાહકે 18 મહિનાથી 21 મહિનાની FD કરાવવી પડશે.
રિકરિંગ ડિપોઝિટ (RD) ખાતુ ખોલાવવા માંગતા લોકોને અત્યારે સારા વ્યાજ દરનો લાભ મળી શકે છે. દેશની અગ્રણી બેન્કો SBI, HDFC Bank અને ICICI Bank સૌથી વધુ વ્યાજ દર ઑફર કરી રહી છે.
38 વર્ષીય અંકિતભાઈ 20 વર્ષમાં 3 કરોડ રૂપિયા ભેગા કરવા માંગે છે. તેમનો ટાર્ગેટ નક્કી છે, પરંતુ તેના માટે શું કરવું તેને લઈને મૂંઝવણ છે. તો ચાલો, દૂર કરીએ તેમની આ મૂંઝવણ...
બજેટ 2023માં મહિલાઓ માટે શરૂ થયેલી ખાસ યોજનામાં સૌથી વધુ ખાતા મહારાષ્ટ્ર રાજ્યમાંથી ખુલ્યા છે. આ સ્કીમમાં મહિલા મહત્તમ Rs 2 લાખ જમા કરી શકે છે, જેના પર 7.5% ફિક્સ્ડ વ્યાજ મળે છે.
દીકરીના નામે રોકાણ કરવાની તક આપતી સુકન્યા સમૃદ્ધિ યોજનામાં અન્ય સ્મોલ સેવિંગ સ્કીમ કરતાં વધારે રિટર્ન મળે છે. ટેક્સ બેનિફિટ પણ મળે છે. આમ છતાં આ યોજના કોની માટે અયોગ્ય છે તે જાણીએ....