વિદેશી રોકાણકારો છેલ્લાં 8 મહિનાથી શેરબજારમાંથી રોકાણ પાછું ખેંચી રહ્યાં છે જ્યારે સ્થાનિક રોકાણકારો સતત ખરીદી કરી રહ્યાં છે.
વ્યાજ દર વધવાથી ઋણ મોંઘું થઈ ગયું છે અને તેનાથી ગ્રાહકોનો EMI તો વધશે જ, પણ સાથે સાથે દેવું કરવા માંગતી કંપનીઓનો વ્યાજ ખર્ચ પણ વધી જશે.
મોટાભાગના લોકો શેર બજારમાં પોતાના બ્રોકરનું નામ, ફર્મ અને ફોન નંબરથી વધારે કશુ નથી જાણતા.