વીમા પૉલિસી સરેન્ડર કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ?
વીમા નિયમનકાર IRDA એ જીવન વીમા પૉલિસીની સરેન્ડર વેલ્યૂને લગતા નિયમોમાં ફેરફાર કર્યો છે..વીમા પૉલિસીને મેચ્યોરિટી પહેલાં બંધ કરાવવાને સરેન્ડર માનવામાં આવે છે
Published: April 11, 2024, 12:46 IST