Home >
તમે ઇમરજન્સી ફંડ ના બનાવ્યું હોય તો બનાવી લેજો, નહીંતર આકસ્મિક સંજોગોમાં કોઈની પાસે હાથ ફેલાવવાનો વારો આવશે.
કોરોના મહામારીએ અનેક લોકોનાં ધંધા રોજગાર છીનવી લીધા, પણ જેમની પાસે ઈમર્જન્સી ફંડની વ્યવસ્થા હતી તેઓ આ પડકારનો સામનો સારી રીતે કરી શક્યા.
ટર્મ ઇન્શ્યોરન્સની રકમ વાસ્તવિક ખર્ચ, ભવિષ્યની જરુરિયાતો અને વાર્ષિક પેકેજના આધારે નક્કી કરો.