Home >
રોકાણકારને ફક્ત એક એક્ઝિટ લોડ જ ચૂકવવો પડે છે એટલે કે તે જ્યારે યુનિટ વેચે છે ત્યારે તેણે આ ફી ચૂકવવી પડે છે. આ ફી વિશે વધુ જાણવા માટે જુઓ આખો વીડિયો
અત્યારે માર્કેટમાં એક પછી એક ઘણા NFO લોન્ચ થઈ રહ્યાં છે ત્યારે રોકાણકારોએ NAVનું ગણિત કેવી રીતે સમજવું તે જાણીએ અમારા ફૉર્મ્યુલા ગુરુ પાસેથી.
મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ એનએફઓ લઇને આવતી હોય છે. એનએફઓ એટલે મ્યુચ્યુઅલ ફંડ કંપનીનો પબ્લિક ઇશ્યૂ
વિવિધ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સમાં રોકાણકારોને જોરદાર રિટર્ન મળ્યાં છે. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ દ્વારા તમને કમ્પાઉન્ડિંગનો ફાયદો મળે છે.
મ્યુચ્યુઅલ ફંડ કંપની કોઇ સ્કીમમાં જે રકમનું સંચાલન કરે છે તેને AUM કહેવામાં આવે છે. AUM વિશે વધારે જાણવા આ વીડિયો આખો જુઓ.
મ્યુચ્યુઅલ ફંડ હાઉસિસ કોઇ સ્કીમને મેનેજ કરવા માટે એક નિર્ધારીત રકમ તમારી પાસેથી વસૂલે છે. આ ખર્ચાઓમાં સેલ્સ અને માર્કેટિંગ, વગેરે સામેલ હોય છે.
મ્યુચ્યુઅલ ફંડમાં રિટર્ન અનેક બાબતો પર આધાર રાખે છે. તગડા માટે કુશળ ફંડ મેનેજરની પણ જરૂર પડે છે, કારણ કે, ફંડ મેનેજરોની આવડત મુખ્ય ભાગ ભજવે છે.
એક જ શ્રેણીના મ્યુચ્યુઅલ ફંડમાં અલગ અલગ ફંડ મેનેજર પોતપોતાની રોકાણ ફોર્મૂલા લગાવે છે. એક સ્ટોક કે શેર પર અલગ અલગ ફંડવાળાનો અલગ અલગ દ્રષ્ટિકોણ હોય છે.
મોટાભાગના ઇક્વિટી ફંડ તેની રોકાણની રીતોના આધારે ઓળખાય છે જેમ કે વધારે કિંમત અને મૂડીકરણવાળી કંપનીઓમાં પૈસા લગાવનારા લાર્જ કેપ ફંડ.