શેરબજારમાં શું કરવું? શેર વેચીને રોકડી કરવી કે ઘટાડે ખરીદી કરવી?
શેરબજારમાં મંદીવાળાનું જોર વધી રહ્યું છે. બજારમાં અનિશ્ચિતતા વધી છે. આવા માહોલમાં રોકાણકારોએ શું કરવું? કઈ રણનીતિ અપનાવવી? કયા સેક્ટરમાં રોકાણ કરવું?
Published: May 11, 2022, 16:00 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો