સરકારી બેંકોમાં આટલા મોટા પાયે રાજીનામા કેમ પડી રહ્યા છે?
નાણામંત્રી નિર્મલા સીતારમણે તાજેતરમાં જાહેર ક્ષેત્રની બેંકોને કહ્યું છે કે તેઓ તેમના બિઝનેસને વધારવા માટે ટોચના સ્તરે સક્ષમ કર્મચારીઓની ભરતી અંગે કોઇ સમાધાન ન કરે. નાણામંત્રીએ આ નિવેદન એવા સમયે આપ્યું છે જ્યારે જાહેર ક્ષેત્રની બેંકોના ટોચના લેવલના કર્મચારીઓ એક પછી એક રાજીનામા આપી રહ્યા છે.
Published: April 23, 2024, 14:26 IST